વાવ તાલુકા સિમા જાગરણ મંચ દ્ગારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/huwhrbm3tsbua2zc/" left="-10"]

વાવ તાલુકા સિમા જાગરણ મંચ દ્ગારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


વાવ બનાસકાંઠા

વાવ તાલુકા સિમા જાગરણ મંચ દ્ગારા વાવ તાલુકાના સરહદી વિસ્તારના છેવાડા સુઈગામ માવસરી કસ્ટમ રોડ પર આવે ચતરપુરા ખોડીયાર માતાજી ના મંદિર ખાતે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ચતરપુરા ખોડીયાર માતાજી ના મંદિર ના પટાંગણમાં વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રાતના સદસ્ય કરમણભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા પુર્વ સંગઠન મંત્રી લક્ષ્મણગીરી ગૌસ્વામી તથા વાવ તાલુકા અધ્યક્ષ હશમુખભાઈ ત્રિવેદી તથા વાવ તાલુકા મંત્રી રણછોડસિંહ એસ ચૌહાણ તથા વાવ મહા મંત્રી રણછોડભાઈ પટેલ ફોજી તથા વાવ તાલુકા સદસ્ય નરેશભાઈ સોઢા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સિમા જાગરણ મંચ વાવ તાલુકાના માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો હતો

રીપોર્ટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]