મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અબકી બાર - 400 પાર" વિજયીલક્ષી સંકલ્પને સાકાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hl4gl2osbzzlzm2x/" left="-10"]

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અબકી બાર – 400 પાર” વિજયીલક્ષી સંકલ્પને સાકાર


જસદણ-વિંછીયા વિસ્તારમાં પ્રવાસ કરી આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા અને મોદીના "અબકી બાર - 400 પાર" ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સભા કરી પ્રોત્સાહિત કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]