શ્રી વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપાવલી અમાસ નિમિતે તા.૨૫-૧૦-૨૦૨૨ને મંગળવારના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ. - At This Time

શ્રી વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપાવલી અમાસ નિમિતે તા.૨૫-૧૦-૨૦૨૨ને મંગળવારના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ.


શ્રી વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપાવલી અમાસ નિમિતે તા.૨૫-૧૦-૨૦૨૨ને મંગળવારના રોજ ભવ્ય રીતે દિપોત્સવ ઉજવાયો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ હતી. અમાસ નિમિતે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ:બ્યુરો ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.