અમદાવાદના કુબેરનગરના લોકપ્રિય મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમારના વાર્ષિક ૨૦૨૨/૨૩ ના બજેટમાં થી 500000/- લાખ રૂપિયા ઓમનગર કલાપીનગર માં આવેલ ભારતરત્ન યુગ પુરુષ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ની ફરતે શેડ અને રેલીંગ માટે ફાળવી આપ્યા...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hizmtzspgky5bhnb/" left="-10"]

અમદાવાદના કુબેરનગરના લોકપ્રિય મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમારના વાર્ષિક ૨૦૨૨/૨૩ ના બજેટમાં થી 500000/- લાખ રૂપિયા ઓમનગર કલાપીનગર માં આવેલ ભારતરત્ન યુગ પુરુષ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ની ફરતે શેડ અને રેલીંગ માટે ફાળવી આપ્યા……


અમદાવાદના કુબેરનગરના લોકપ્રિય મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમારના વાર્ષિક ૨૦૨૨/૨૩ ના બજેટમાં થી 50,0000 લાખ રૂપિયા ઓમનગર કલાપીનગર માં આવેલ ભારતરત્ન યુગ પુરુષ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ની ફરતે શેડ અને રેલીંગ માટે ફાળવી આપ્યા......
મેઘાણીનગર માં આવેલા કલાપીનગર માં આવેલ બાબા સાહેબન નું સ્ટેચ્યુ ફરતે રેલીંગ અને શેડ માટે કુબેરનગરના કોર્પોરેટર શ્રી ઉર્મિલાબેન જેઠાભાઇ પરમારે પોતના બજેટ માંથી 500000 પાંચ લાખ ફાળવી આપ્યા છે અહિયાં રહેતા દલિત સમાજ ની માંગણી અને તેમની રજૂઆત દયાનમાં રાખી પ્રતિમા ની ઉપર શેડ અને ફરતે રેલીંગ અને લાઈટટીંગ ના કામગીરી રૂપે તેમને આ રકમ આ કામ માટે ફાળવી હતી...
શ્રી ઉર્મિલાબેન જેઠાભાઈ એ જણાવ્યું હતું કે અહિયાં આવેલી પ્રતિમા ની યોગ્ય જારવણી થાય અને તેની આસપાસ સુંદર રેલીંગ અને લાઈટીંગ થાય અને દલિત સમાજ અને મારા સમાજની લાગણી ને માન આપી ઘણા સમય થી પેન્ડીગ રજૂઆત પૂરી કરવામાં આવી છે અને રેલીંગ અને શેડ બનવાથી વરસાદ અને અન્ય આફત થી તેનું રક્ષણ થાય માટે આ બેજેટ ફાળવવા માં આવ્યું છે
અને આ માટે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ સીટી ઈજનેર ને એક પત્ર પણ મોકલ્યો છે
ટુક સમય માં બજેટ મળવાથી આ કામ પૂરું કરવામાં આવશે... એટ ધીસ ટાઇમ ન્યુઝ દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]