આગામી 22 તારીખે ભગવાન રામ ની પ્રાણ પ્રતીષ્ઠા પ્રસંગે શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ની દીકરીઓ નવાં કપડાં પહેરી ઉજવે તેવી અનોખી પહેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hi8xjtg5w0lhrusb/" left="-10"]

આગામી 22 તારીખે ભગવાન રામ ની પ્રાણ પ્રતીષ્ઠા પ્રસંગે શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ની દીકરીઓ નવાં કપડાં પહેરી ઉજવે તેવી અનોખી પહેલ


અંજાર ના પાગલ પ્રેમી દયારામ મહારાજ હસ્તે મુંબઈ સ્થિત જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના સહયોગ થી સામખિયાળી સ્થિત સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ના બાળકો ને નવાં કપડાં સ્કૂલબેગ તેમજ ટુવાલ વિગેરે આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.દયારામ મારાજ પાગલ પ્રેમી જે રખડતા ભટકતા લોકો ને ઘર વાપસી કરી છે એવા લોકોની સેવા કરે છે કે કોઈ જોઈ ન શકે એવા લોકોની દવા કરી ને સાજા કરી ને એક નવું જીવન આપતા એવા પાગલ પ્રેમી દયારામ મારાજ નો ખુબ ખુબ આભાર બાળકો માટે આપ વતી ભેટ મળી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]