સિહોરના સોનગઢ ગુરૂકુળ પ્રાથમિક શાળામાં કલરવ મેળાનું આયોજન થયેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hgd3zttwagiazdq1/" left="-10"]

સિહોરના સોનગઢ ગુરૂકુળ પ્રાથમિક શાળામાં કલરવ મેળાનું આયોજન થયેલ


19 માર્ચના દિવસે શ્રી ગુરૂકુળ પ્રાથમિક
શાળા સોનગઢમાં કલરવ મેળાનું આયોજન થયેલ
બાલવાટિકા થઈ લઈને ધોરણ8 સુધીના બાળકો દ્રારા
વેસ્ટ માંથી બેસ્ટ એવા કુલ 150 થી વધુ મોડલ રજૂ
કરાયા તેમજ આ પ્રદશૅન ને નિહાળવા માટે સોનગઢ ની
બધીજ સરકારી સ્કૂલો એ મુલાકાત લીધેલ તેમજ
સોનગઢ ગામના ગ્રામજનો તેમજ વાલીશ્રીઓ બહોળી
સંખ્યામાં પ્રદશૅન નિહાળવા ઉપસ્થિતિ રહેલ તેમજ
ભગીની સંસ્થા ગુરૂકુળ હાઈસ્કૂલ દયાનંદ હાઈસ્કૂલ
દયાનંદ પ્રાથમિક શાળા ના આચાર્ય દ્રારા આ કલરવ
મેળાને ખુલ્લો મુકવામાં આવેલ વિશેષ ઉપસ્થિતિમાં
શ્રી સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડાંગર
મેડમ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ સંસ્થા ના મુખ્ય
ડો.જયદિપસિહ ચૌહાણ અને વ્યવસ્થાપક
યુવરાજસિંહ ના માગૅદશૅન હેઠળ કાર્યક્રમને સફળ
બનાવવા શાળા ના આચાર્ય કાનાભાઈ ડાંગર અગે
સમગ્ર સ્ટાફ ગણ આને વિધાથીઓં દ્રારા ખુબજ
મહેનત કરેલ સમગ્ર કાર્યક્રમ નિહાળી ગામ લો
મંત્રમુગ્ધ થયેલ તેમજ શાળાના બાળકો અને સમ
ગુરૂકુળ પ્રાથમિક શાળા આચાર્ય અને શિક્ષક શ્રી ઓ
અભિનંદન પાઠવવામાં આવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]