પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ - At This Time

પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ


લુણાવાડા તાલુકાના કંકા તળાવ અને સંતરામપુર તરફ જતા રોડ પર પાટીદાર સમાજનો નવાવર્ષ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને નવાવર્ષ ની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.આમ લુણાવાડા ખાતે પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.