રાજકોટનાં પંચનાથ, સિંધી કોલોની સહિતના સ્થળોએ હોળીના ચોથા દિવસે પણ રાખનાં ઢગલા, વાહન ચાલકો પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ggb3wtqvlwovovyx/" left="-10"]

રાજકોટનાં પંચનાથ, સિંધી કોલોની સહિતના સ્થળોએ હોળીના ચોથા દિવસે પણ રાખનાં ઢગલા, વાહન ચાલકો પરેશાન


રાજકોટ સહિત દેશભરમાં રવિવારે હોળી અને બાદમાં સોમવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં ઠેર-ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. જો કે આજે ચોથા દિવસે પણ શહેરના પંચનાથ પ્લોટ, સિંધી કોલોની સહિતના સ્થળોએ હોળીના ચોથા દિવસે પણ રાખનાં ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે. તબક્કાવાર એક પછી એક વિસ્તારમાં સફાઈ ચાલી રહી હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]