જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g0mdelenrnq7qlbh/" left="-10"]

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું


જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આજે જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા નવયુવાન ગળાફાંસો ખાય આપઘાત કરતાં શોક છવાયો હતો આપઘાત કરનાર પ્રતાપ રાજુભાઈ મિયાત્રા હેર સલુન ચલાવતો હતો અને પંખે લટકાઇ જીવ ટૂંકાવવાનું સામે આવ્યું છે અને હાલ 108 માં જસદણ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ડેડ બોડી મોકલવામાં આવી છે શા માટે ગળાફાંસો ખાધો તે હાલ જાણવા મળ્યું નથી.

રિપોર્ટર વીજય ચોહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]