વડનગર બ્રહ્માણી માતાજી મંદિરનો ૧૯ મો પાટોત્સવ નવચંડી યજ્ઞ રમેણ નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો - At This Time

વડનગર બ્રહ્માણી માતાજી મંદિરનો ૧૯ મો પાટોત્સવ નવચંડી યજ્ઞ રમેણ નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો


વડનગર બ્રહ્માણી માતાજી મંદિરનો ૧૯ મો પાટોત્સવ નવચંડી યજ્ઞ રમેણ નો ધાર્મિક કાર્યક્રમો યોજાયો

વડનગર માં સિવિલ હોસ્પિટલ ની સામે આવેલું બ્રહ્માણી માતાજી મંદિર ખાતે ચૈત્ર સુદ બીજનાં દિવસે ૧૯ મો પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ સવારે શોભાયાત્રા ની ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને નવચંડી યજ્ઞ પ્રારંભ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને માતાજી નો ભોજન પ્રસાદ ત્યારબાદ રાત્રે વિહત માતાજી ની ભવ્ય રમેણ આ પ્રસંગે ધાર્મિક ભક્તજનો દૂર દૂર થી દર્શન નો લાભ લેવા પધારેલ છે. આ માતાજી ભાવિક ભક્તો જનો ધાર્મિકતા માંથી આધ્યાત્મિકતા ની ચેતના પણ જગાડશે.

ૐ ઐ હ્રીં કીલીમ્ ચામુંડા વિચ્ચૈય || ૐ ઐ હ્રીં કીલીમ્ બ્રહ્માણી વિચ્ચૈય|| ૐ ઐ હ્રીં કીલીમ્ વિહત વિચ્ચૈય||


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.