આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ગણા વર્ષો થી શ્રી હરસિદ્ધ માતાજી મંદિર મા શિવરાત્રી ના પર્વ નીરાત્રી દરમિયાન પૂજા કરવાનાં આવે છેં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/futvzacebb6o38uy/" left="-10"]

આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ગણા વર્ષો થી શ્રી હરસિદ્ધ માતાજી મંદિર મા શિવરાત્રી ના પર્વ નીરાત્રી દરમિયાન પૂજા કરવાનાં આવે છેં


આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ગણા વર્ષો થી શ્રી હરસિદ્ધ માતાજી મંદિર મા શિવરાત્રી ના પર્વ નીરાત્રી દરમિયાન પૂજા કરવાનાં આવે છેં તારીખ 8/03/2024 ના રોજ મદન મહારાજ દ્વારા મહાશિવરાત્રી ના ભવ્ય પર્વ નિમિત્તે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરમાં રાત્રી ચાર પ્રહર ની પૂજા કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા મા ભાવિ ભક્તો એ આ ચારપ્રહર ની પૂજા નો લાભ લીધો હતો. આ ચારપ્રહર ની પૂજા ભગવાન શિવ ને સુખ અને શાંતિ પ્રાપ્તિ માટે કરવામાં આવી છેં.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]