વિંછીયા તાલુકાના પીપરડી ગામનું તળાવ સમારકામ ચાલુ - At This Time

વિંછીયા તાલુકાના પીપરડી ગામનું તળાવ સમારકામ ચાલુ


વિંછીયા તાલુકાના પીપરડી ગામનું તળાવ સમારકામ ચાલુ

વિંછીયા તાલુકાના પીપરડી ગામના લોકોની માંગણી નેધ્યાને લઈ ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ભલામણથી ગુજરાત સિંચાઇ વિભાગ દ્વારા ગામના તળાવનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ તકે વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, પીપરડી ગામના સરપંચ રતિલાલભાઈ પરમાર, માજી સરપંચ ગીધાભાઈ કુમારખાણીયા, બળવંતસિંહ પરમાર વગેરે ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.