આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત સોમનાથ એકેડેમી પ્રાચી ખાતે તિરંગા યાત્રા યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fmvwx5go3dgtequw/" left="-10"]

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સોમનાથ એકેડેમી પ્રાચી ખાતે તિરંગા યાત્રા યોજાય


આજ રોજ તા 10/8/2022 ના રોજ પ્રાચી તીર્થ ખાતે આવેલ સોમનાથ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થી તથા સ્ટાફ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળાના પ્રમુખ શ્રી કરશનભાઈ સોલંકીના માર્ગદર્શન અને પ્રિન્સિપાલ અલ્પેશભાઈ ગોહિલ ના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 250 વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા પ્રાચી શહેરના માર્ગો ઉપર 3 કિલોમીટર સુધી વિશાળ તિરંગા યાત્રા રેલી સ્વરૂપે નીકળી હતી સમગ્ર પ્રાચી શહેરમાં દેશભક્તિના નારા સાથે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]