રાજુલા તાલુકાના 10 ગામો માટે સિંચાઈનું પાણી છોડાવતા સંસદસભ્ય નારણભાઇ કાછડીયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીઆગેવાનો દ્વારા હાજર રહી પાણી છોડવામાં આવ્યું - At This Time

રાજુલા તાલુકાના 10 ગામો માટે સિંચાઈનું પાણી છોડાવતા સંસદસભ્ય નારણભાઇ કાછડીયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીઆગેવાનો દ્વારા હાજર રહી પાણી છોડવામાં આવ્યું


રાજુલા તાલુકાના દસ ગામો ખાખબાઈ હિંડોરણા છતડીયા વડ ભચાદર ધારાનોનેસ ઉંચૈયા રામપરા 2 કોવાયા તથા લોઠપુર સહિતના ગામો માટે ધાતરવડી 2 સિંચાઇ યોજના માંથી પાણી છોડવા માટે સંસદસભ્ય નારણભાઇ કાછડીયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ પાણી છોડવામાં આવ્યું હતું

આ તકે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અરજણભાઈ વાઘ સરપંચ પ્રતાપભાઈ બેપરીયા સનાભાઇ વાઘ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પાણી છોડવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.