વિદ્યાર્થીઓએ બનાવેલી 101 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું. - At This Time

વિદ્યાર્થીઓએ બનાવેલી 101 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.


અલવાનાકા રોડ પર આવેલી સ્વામીવિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષે 101 શ્રીજીની પ્રતિમાંઓ પોતાના હાથે બનાવીને તેની 9 દિવસ પુજા કરી હતી. જ્યારે 9માં દિવસે સ્કુલમાં જ શિક્ષકો સાથે મળીને શ્રીજીની પ્રતિમાંઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુંસ્વામીવિવેકાનંદ સ્કુલના શિક્ષકોએ જણાવ્યું હતું.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.