જસદણ શહેર ભાજપ પ્રમુખ તરીકે ઉધોગપતિ હિરેન સાકરીયા ઉધોગપતિ વિજય રાઠોડની નિમણૂક કરવા મંત્રી બાવળીયા સમક્ષ જાગૃત આગેવાન નરેશ ચૉહલીયાની અપીલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fc7qvx1jqxz3s4yl/" left="-10"]

જસદણ શહેર ભાજપ પ્રમુખ તરીકે ઉધોગપતિ હિરેન સાકરીયા ઉધોગપતિ વિજય રાઠોડની નિમણૂક કરવા મંત્રી બાવળીયા સમક્ષ જાગૃત આગેવાન નરેશ ચૉહલીયાની અપીલ


જસદણ શહેર ભાજપના પ્રમુખ તરીકે ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ તથા ઉધોગપતિ વિજયભાઈ રાઠોડ બંને કોઈમાંથી પંસદ ગી પસંદગી કરવામાં આવે તૅમની ની નિમણૂક કરવામાં આવે તેવી ભાજપ મવડી મંડળ સમક્ષ જસદણ નગરપાલિકાના જાગૃત પૂર્વ કોર્પોરેટર અને જાગૃત એપીએમસીના ડિરેક્ટર અને પત્રકાર સંઘ એબીપીએસએસના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચૉહલીયા ની લાગણી માગણીછૅ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા તથા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા સમક્ષ મારી જય અંબાજી માં સાથ રજૂઆત છે "જસદણ શહેરના કેટલાક જીણા મોટા નેતાઓ કેટલાક પાટીદાર સમાજના નેતાઓ પાલિકાની ટિકિટ બાટવાનો પણ દાવો કરે છે. આ દાવો ખોખલો હોવાનો નરેશ ચૉહલીયા નો ધડાકો અને આવી કોઈને સત્તા જ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે તે અમને શિરોમાન્ય છે. અમનૅ સદાય તેનૅ સ્વીકારીએ છીએ આ બંને મિત્રો આર્થિક રીતે સધ્ધર હોય ઉધોગપતિ હોય અને જેવી દયા સેવા ભાવની લાગણી ધરાવતા હોય જેથી મારી લાગણી સાથ અરજ છે તૅ સ્વીકારવા મારી અપીલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]