અવસાન નોંધ (ગામ )બીલખા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f1sghnjjaebxlnew/" left="-10"]

અવસાન નોંધ (ગામ )બીલખા


મૂળ વતન થાણાગાલોળ હાલ બીલખા નિવાસી કરશનભાઇ જશાભાઈ બોરીસાગર (નિવૃત શિક્ષક) ઉ.વ.70 નું તારીખ 7/7/2022 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે..
તેઓ સ્વ.જીવરામભાઈ રૂગનાથભાઈ બોરીસાગર ..સ્વ.રમણિકભાઈ ભગવાનભાઈ બોરીસાગર.તેમજ શ્રી જયસુખભાઈ રૂગનાથભાઈ બોરીસાગર ના નાના ભાઈ તેમજ હરેશભાઈ (શિવાભાઈ) ગૌતમભાઈ ઈશ્વરીબેન.નીતાબેન તેમજ હર્ષાબેન ના પિતાશ્રી થાય છે.

તેમની અંતિમયાત્રા તા.8/7/2022 ને શુક્રવાર ના રોજ સવારે 9.00 કલાકે રાજકોટ સ્થિત નિવાસ સ્થાને થી નીકળશે..
સરનામું..જે.કે.પાર્ક
શેરી નંબર 3 સ્વાતિ પાર્ક મેઈન રોડ રણુજા મંદિર આગળ કોઠારીયા રોડ રાજકોટ
હરેશભાઇ..87807 76197
ગૌતમભાઈ 87809 63286
નોંધ..અંતિમવિધિ સિવાય ની બધી જ વિધિ બીલખા મુકામે રાખેલ છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]