અમદાવાદ ના ચાંદખેડા ખાતે શ્રી રામ નવમી નિમિત્તે ભગવાન શ્રી રામ લલા ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ez7ieloxxekjnxpu/" left="-10"]

અમદાવાદ ના ચાંદખેડા ખાતે શ્રી રામ નવમી નિમિત્તે ભગવાન શ્રી રામ લલા ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી


તા:-૧૭/૦૪/૨૦૨૪
અમદાવાદ

ચાંદખેડા વિસ્તારમાં ગુરુ બ્રાહ્મણ સમાજ મોટી સંખ્યામાં જોવા મળે છે ને ગુરુ બ્રાહ્મણ સમાજ ના અલગ અલગ પરગણા ના ભાઈઓ જોવા મળે છે તેમજ ચાંદખેડા ના ધર્મ પ્રેમઓ દ્વારા ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા માં જોડાયા હતા ચાંદખેડા ના સિદ્ધેશ્વરી ફ્લેટ ખાતે થી ભગવાન શ્રી ગર્ગાચાર્ય ઋષિ ના ફોટા પર ફુલહાર કરવામાં આવ્યો તેમજ જૂનાગઢ ના અનંત વિભુષિત શ્રી.શ્રી.૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ શ્રી પંચ દશનામ જુના અખાડા તેમજ ડો.સંન્યાન્સી ભરદ્રાજનંદગીરી ગુરુ શ્રી.શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ તેમજ સાધુ સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રા માં જોડાયા હતા તેમજ આવેલ સાધુ સંતો સેવકો નું ફૂલ હાર થી સ્વાગત પુજા અર્ચના કરવામાં આવી હતી જે ચાંદખેડા ના ધારાશાસ્ત્રી એવા એડવોકેટ સુરેશ શાસ્ત્રી દ્વારા ઠંડા ની પાણી ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]