વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડનું અવસાન - At This Time

વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડનું અવસાન


દુઃખદ સમાચાર

વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડનું અવસાન

બોટાદ જીલ્લા ના પાળીયાદ ગામ ના વતની એવા લોક ચાહના મેળવનાર

વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડનું આજે શનિવારના રોજ એપોલો હોસ્પિટલ ખાતે ૯૪ વર્ષે અવસાન થયેલ છે.અંતિમયાત્રા એમના ગાંધીનગર નિવાસસ્થાન સેક્ટર-૨૦ ખાતેથી સવારે ૧૦ વાગે નીકળશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.