સાયલા ખાતે ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૨ જન્મ કલ્યાણક નિમિતે લાડુ નું વિતરણ કરાયું. - At This Time

સાયલા ખાતે ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૨ જન્મ કલ્યાણક નિમિતે લાડુ નું વિતરણ કરાયું.


સાયલા માં ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૨ માં જન્મ કલ્યાણક પર્વ નિમિતે સાયલા અજરામાર એક્ટિવ અસોર્ટ દ્વારા ૧૫૦૦/- જેટલાં લાડુ નો પ્રસાદ વિતરણ કરાયા હતા. જે લાડુનો પ્રસાદ આપનાર દાતાઓના તન મન ધન થી સહકાર આપવા બદલ અજરામાર એક્ટિવ અસોર્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.