ગારીયાધાર ના પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નિર્માણ જળાશય નું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ થશે. ગુજરાત સરકાર ના સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૬૦ દિવસ માં ૬૦ એકર માં પથરાયેલ વિશાળ જળ મંદિર ના લોકાર્પણ માં અનેકો મહાનુભવો દાતા પરિવારો વહીવટી તંત્ર ઉપસ્થિત રહેશે - At This Time

ગારીયાધાર ના પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નિર્માણ જળાશય નું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે લોકાર્પણ થશે. ગુજરાત સરકાર ના સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૬૦ દિવસ માં ૬૦ એકર માં પથરાયેલ વિશાળ જળ મંદિર ના લોકાર્પણ માં અનેકો મહાનુભવો દાતા પરિવારો વહીવટી તંત્ર ઉપસ્થિત રહેશે


ગારીયાધાર  ૨૦   ગારીયાધાર ના પરવડી આજે જલક્રાંતિ અભિયાન દ્વારા  નિર્માણ જળાશય નું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે  લોકાર્પણ થશે.                                    ગુજરાત સરકાર ના સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૬૦ દિવસ માં ૬૦ એકર માં પથરાયેલ વિશાળ જળ મંદિર ના લોકાર્પણ કાર્યક્રમ  માં અનેકો મહાનુભવો દાતા પરિવારો વહીવટી તંત્ર ઉપસ્થિત રહેશે શ્રીમતિ ભારતીબેન શિયાળ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા, ભાજપા, સાંસદશ્રી ભાવનગર) શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા (ઉપાધ્યક્ષશ્રી, ભાજપા ગુજ.)ડૉ. વલ્લભભાઈ કથીરીયા (પૂર્વ મંત્રીશ્રી, કેન્દ્ર સરકાર) શ્રી નારણભાઈ કાછડીયા (સાંસદશ્રી, અમરેલી)શ્રી ભરતસિંહ ગોહિલ (પ્રમુખ, જિ. પં. ભાવનગર)શ્રી રાઘવભાઈ સી. મકવાણા (મંત્રીશ્રી, સામાજિક ન્યાય અધિકારીતા, ગુજરાત) શ્રી કેતનભાઈ કાત્રોડીયા (મહામંત્રી, જિ. પં, ભાવનગર) શ્રી હરજીભાઈ વી. વણઝારા (સદસ્યશ્રી, જિ.પં., ભાવનગર)શ્રી રઘુભાઈ હુંબલ (મંત્રીશ્રી, ભાજપા ગુજ.)શ્રી મુકેશભાઈ લંગાળીયા (જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, ભાવનગર)શ્રી જયસુખભાઈ ખુંટ (પ્રમુખ, ગારિ. તાલુકા ભાજપ)શ્રી કેશુભાઈ નાકરાણી (ધારાસભ્યશ્રી, ગારિ.--જેસર), ચેરમેનશ્રી, ભાવ.ડિ.કો.ઓ.બેંક શ્રી નિલેશભાઈ રાઠોડ (શહેર ભાજપ પ્રમુખ ગારિયાધાર)શ્રી ધનજીભાઇ કથીરીયા (પ્રમુખ, તા. પં. ગારિયાધાર)શ્રી પ્રવીણભાઈ એમ. ઘોઘારી (ધારાસભ્યશ્રી, કરંજ, સુરત) શ્રી કાન્તિભાઈ એચ. બલર (ધારાસભ્યશ્રી, સુરત ઉત્તર)શ્રી વી. ડી. સોરઠીયા (પૂર્વ પ્રમુખ, ગારિ. તા. ભાજપ)શ્રી ભીખાભાઈ આર. બારૈયા (ધારાસભ્યશ્રી,   પાલિતાણા)ડૉ. પ્રફુલભાઈ કાત્રોડીયા (પ્રમુખ, ન. પા. ગારિયાધાર)શ્રી ડૉ. ડ. પી. ખૈની (રાજકીય અગ્રણી)

શ્રી પી. એમ. ખેની (પૂર્વ વિપક્ષ નેતા, જિ.પં. ભાવનગર)શ્રી જયેશભાઈ બી. દેસાઈ (અગ્રણી ઉદ્યોગપતિશ્રી, રાજહંસ ગૃપ) શ્રી સુધીરભાઈ બી. વાઘાણી (રાજકીય અગ્રણી)શ્રી ગોવિંદભાઈ મોરડીયા (રાજકીય અગ્રણી)શ્રી ભુપતભાઈ બી. ગોયાણી (સરપંચશ્રી, પરવડી)શ્રી યોગેશકુમાર નિરગુડે સાહેબ IAS (કલેકટરશ્રી, ભાવનગર)શ્રી ડૉ. પ્રશાંત જી IAS (D.D.O. ભાવનગર)શ્રી સિધ્ધાર્થ એમ. ગઢવી (Dy. Collecter, SDMS પાલિતાણા)શ્રી ડી. આર. પટેલ (EX. Er. PI.D. ભાવનગર )શ્રી સતિષભાઈ પટેલ (T.D.O. ગારિયાધાર)શ્રી આર. એમ. ભાલીયા (Dy. Ex. Er. ભાવનગર)શ્રી વિકાસકુમાર દેસાઈ (મામલતદારશ્રી, ગારિયાધાર)શ્રી વી. વી. ધ્રાંગ (PSI ગારિયાધાર)શ્રી વિકાસ ચારણ (ગઢવી) (PGVCL, ગારિયાધાર)શ્રી દેવેન્દ્રભાઈ પરમાર (ફોરેસ્ટરશ્રી, ગારિયાધાર) સહિત અનેકો મહાનુભવો ઉદારદિલ દાતા એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની ઉપસ્થિત માં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.