ભિલોડા તાલુકા ના દહેગામડા ગામે પુજારા પરિવાર તરફથી ભાથીજી દાદાનો સંત વાણીનો કાર્યક્રમ યોજાયો - At This Time

ભિલોડા તાલુકા ના દહેગામડા ગામે પુજારા પરિવાર તરફથી ભાથીજી દાદાનો સંત વાણીનો કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના દહેગામડા ગામે પુજારા પરિવાર તરફથી વીર ભાથીજી દાદા ના સ્થાનકે સંત વાણીનો કાર્યક્રમ યોજાયો
પુજારા પરિવાર તરફથી દર સાલની જેમ વર્તમાન સાલે પણ ધામધૂમ થી સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
100 સાલ થી આજદિન સુધી ની આ પરંપરા ચાલતી આવે છે.
દાદા દરેક ની મનોકામના પૂર્ણ કરેછે....
સંત કાનજીભાઈ ના સાનિધ્યમાં ભવ્ય પોગ્રામ યોજાયો
પૂજા વિધિ કરી કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.