ગુજરાત સરકારશ્રી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જનકભાઈ તળાવીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e0yfezz19tnmg5pm/" left="-10"]

ગુજરાત સરકારશ્રી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જનકભાઈ તળાવીયા


દામનગર ગુજરાત સરકારશ્રી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જનકભાઈ તળાવીયા એ દ્વારા થોડા સમય પહેલા જ આંબરડી જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં સરકારશ્રીમાં કરેલી કામોની રજૂઆત તાત્કાલિક ધોરણે લાઠી તાલુકાના શાખપુર ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરને જોડતો આશરે એક કિ.મી સુવિધાપથ માં ફાળવવામાં આવ્યો તેમજ ભાલવાવ ગામ થી મોટી વાવડી ગામનો આશરે પાંચ કિ.મી રોડ મંજૂર કરવા મા આવ્યો છેલ્લા સાત વર્ષથી વણ ઉકેલાયેલા પ્રશ્નો ને તાત્કાલિક ધોરણે મંજૂર કરતા ગ્રામજનોની હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી તેમ આ કામો મંજૂર થતા જનકભાઈ તળાવીયા એ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા પ્રત્યે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]