સાબરકાંઠા જિલ્લામાં તોફાની પવન, ધૂળની ડમરીઓ સાથે માવઠું વરસ્યું
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા કમોસમી માવઠાથી માત્ર બાજરીના પાકને અંશત નુક્સાનની આશંકા છે. જ્યારે પપૈયા, ચીકુ અને કેરીના પાકને વાવાઝોડા સાથેના કમોસમી માવઠાના કારણે નુક્સાન થયાનું બાગાયત ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં બાજરીના પાકને અંશત અસર હજુ કમોસમી વરસવાની આગાહી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]