સાબરાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષારચૌધરી એ આજે કાર્યકરો સાથે ઉમેદારીપત્ર ભર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dihyguwlzxegltzj/" left="-10"]

સાબરાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષારચૌધરી એ આજે કાર્યકરો સાથે ઉમેદારીપત્ર ભર્યું.


સાબરકાંઠા,લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષારભાઈ ચૌધરીએ ફોર્મ ભરતા પહેલા હિંમતનગર સરકારી જીન ખાતે સભાને સંબોધી હતી. બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા હતા.સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી અરુણભાઈ પટેલ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંગઠન પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મહિલાઓ હાજર રહ્યા હતા. ડૉ. તુષારભાઈ ચૌધરી વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોઈને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]