માળિયા હાટીના માં ઘેડિયા કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાશે - At This Time

માળિયા હાટીના માં ઘેડિયા કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાશે


માળીયાહાટીના માં ઘેડીયા કોળી સમાજ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા. 1 જુલાઈ ને શુક્રવાર અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાશે..સવારે 8 વાગે જશાપરા માંથી રથ યાત્રા નીકળી મુખ્ય માર્ગો ઉપર થઈને બપોરે 12 વાગે સામાંકાઠે રામાપીર ના મંદિરે મુકેશભાઈ વાજા અને જીતુભાઈ ડાકી તરફથી તમામ ધર્મોપ્રેમી ભાઈઓ - બહેનો ને ફરાળ કરાવવામાં આવશે . તો ધર્મપ્રેમી ભાઈઓ - બહેનોએ હાજરી આપવા મુકેશભાઈ વાજા એ જણાવેલ છે..

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.