વિસાવદર પંચકેસરી હનુમાન મન્દિર દ્વારા હનુમાન જ્યંતીની ઉજવણી નું આમન્ત્રણ - At This Time

વિસાવદર પંચકેસરી હનુમાન મન્દિર દ્વારા હનુમાન જ્યંતીની ઉજવણી નું આમન્ત્રણ


વિસાવદર પંચકેસરી હનુમાન મન્દિર દ્વારા હનુમાન જ્યંતીની ઉજવણી નું આમન્ત્રણ વિસાવદર થી 7કિમિદૂર આંબાજર ડેમને કાંઠેપંચ કેસરી હનુમાન મન્દિર આવેલ છે ત્યારે આગામી તારીખ 23/04/2024નારોજ શિવના રૂદ્રતરીખે ઓળખાતાપંચ કેસરી હનુમાનજી મારાજ ની જ્યંતીઉજવણી ભવ્ય રીતે ઉજવવા ની હોઈ ત્યારે પ્રથમ વર્ષ કરતા પણ બીજાવર્ષ વધુમાં વધુ ભાવિક ભક્તો દાદાની જ્યંતી નો લાભલયે અને મહાપ્રસાદ નો લાભ લયે તેમાટે પંચકેસરી ગ્રુપ તરફથી જાહેર આમન્ત્રણ આપવામાં આવેછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.