રોડ ખોદી નાંખ્યા બાદ યોગ્ય પુરાણ થતું જ નથીઃતંત્રનું કામ વસાહતીઓ કરવા મજબુર - At This Time

રોડ ખોદી નાંખ્યા બાદ યોગ્ય પુરાણ થતું જ નથીઃતંત્રનું કામ વસાહતીઓ કરવા મજબુર


ગટર-પાણીની લાઇનો નાંખવા માટે સેક્ટરોમાં વારાફરથી ખોદકામ શઋ કરવામાં આવ્યું છે. નવી લાઇનો નાંખવા માટે રોડ પણ ખોદી નાંખવામાં આવે છે. જો કે, અંડરગ્રાઉન્ડ લાઇન માટે તે જઋરી છે પરંતુ રોડ ખોદી નાંખ્યા બાદ તેનું યોગ્ય પુરાણ નહીં કરવાને કારણે સ્થાનિકોની હાલત કફોડિ થઇ ગઇ છે. લગભગ દરેક સેક્ટરમાં આવી હાલત છે ત્યારે રહિશો દ્વારા વારંવાર ફરિયાદ કરીને થાક્યા બાદ આખરે જાતે જ ખોડા પુરવા મજબુર બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.