મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો આજનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ - At This Time

મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો આજનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ


ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા.૨૨ મી ઓક્ટોબર, ૨૦૨૨ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે સુખભાદર નદી પાસે,પુલના ખાતમુહૂર્તના યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રી નાગનેશથી ભલગામડા જવા રવાના થશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.