JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ-બોટાદમાં આજે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું - At This Time

JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ-બોટાદમાં આજે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું


JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ-બોટાદમાં આજે રોજ શાળામાં ભવ્ય રીતે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું

આ રમતોત્સવમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.રમત સાથે જોડાયેલું એકાગ્રતાનું મનોવિજ્ઞાનને કેન્દ્રમાં રાખી રમત ઉત્સવમાં સાંગીક રમત,વ્યક્તિગત રમત,બ્રેન ગેમ વગેરે વિદ્યાર્થીઓનો સર્વાંગી કૌશલ્યો વિકાસ થાય એ રમત પસંદ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ સુંદર હેંમત ઉઠાવી હતી.રમતો સોના સુંદર આયોજન બદલ.શાળાના ટ્રસ્ટી ડો.નાકરાણી સાહેબ સિદ્ધાર્થભાઇ બગડિયા સહુને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.