વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે વિહળાનાથ ના દર્શન કરવા માનનીય કેન્દ્રીય મંત્રી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ctvg4v2xln1tnbfg/" left="-10"]

વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે વિહળાનાથ ના દર્શન કરવા માનનીય કેન્દ્રીય મંત્રી


વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે વિહળાનાથ ના દર્શન કરવા માનનીય કેન્દ્રીય મંત્રી

ભાનુપ્રતાપસિંહ વર્મા ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી,

તેમની સાથે માનનીય રાષ્ટ્રીય ,ઉપાધ્યક્ષશ્રી-સાંસદશ્રી ભારતીબેન શિયાળ,
ધારાસભ્યશ્રી બોટાદ માનનીય સૌરભભાઈ પટેલ,
જિલ્લા ભાજપા પ્રભારી શ્રી અમોહભાઈ શાહ,
જિલ્લા ભાજપા પ્રભારી શ્રી મંજુલાબેન દેત્રોજા,
જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયા,
જિલ્લા મહામંત્રીશ્રી બ્રિજરાજસિંહ ઝાલા,
જિલ્લા મહામંત્રીશ્રી ગૌતમભાઈ ખસીયા, રાણપુર એ.પી.એમ.સી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ, આવેલ અને પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે પૂજ્ય શ્રી વિસામણબાપુ ના જન્મ સ્થળે દર્શન કર્યા અને ભોજન પ્રસાદ લઈ જગ્યાની બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ...*
ત્યારબાદ વિહળ વાટિકા ની મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ , વ્યવસ્થા જોઈ ખુબ ધન્યતા અને દિવ્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો

રિપોર્ટ, અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]