અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


સ્વ. રાજબાલા મલ્હોત્રા, ઉંમર વર્ષ :-૮૮ તે ડો. આભાબેન આર. શેઠ ( મલ્હોત્રા ) તાલુકા હેલ્થ ઓફિસર, માળિયા હાટીના ના ફઈબાનું અવસાન તા :- ૨૧/૦૯/૨૦૨૩ ના રોજ થયેલ છે તેને સાદડી ( ઉઠમણું ) તા :- ૨૩/૦૯/૨૦૩૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨ , સ્થાનિકવાસી જૈન ઉપાશ્રય - ગીર દરવાજા પાસે માળિયા હાટીના મુકામે રાખવામાં આવેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.