ધંધુકા બક્ષીપંચ મોરચા દ્વારા ભદ્રેશ્વર મહાદેવ મંદિર માં આરતીનું આયોજન કરાયું. - At This Time

ધંધુકા બક્ષીપંચ મોરચા દ્વારા ભદ્રેશ્વર મહાદેવ મંદિર માં આરતીનું આયોજન કરાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા બક્ષીપંચ મોરચા દ્વારા ભદ્રેશ્વર મહાદેવ મંદિર માં આરતીનું આયોજન કરાયું.

માનનીય લોક લાડીલા આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો 73 મો જન્મદિવસ નિમિત્તે ધંધુકા શહેર બક્ષીપંચ મોરચા દ્વારા ભદ્રેશ્વર મહાદેવ મંદિર માં આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોદી સાહેબને તંદુરસ્ત અને લાંબુ જીવન મળે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી જેમાં ધંધુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સોલંકી, અમદાવાદ જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ વિજય પુરી બાપુ.વોર્ડ નંબર 2 ના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ ડાભી અને કોર્પોરેટર હસમુખભાઈ ડાભી અને સર્વે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.