રાજકોટની માધાપર ચોકડીએ વિનાયક વાટિકામાં બ્રહ્મ અગ્રણી પર હુમલો : ફાયરિંગ થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bowhhgdfsvzg6cjp/" left="-10"]

રાજકોટની માધાપર ચોકડીએ વિનાયક વાટિકામાં બ્રહ્મ અગ્રણી પર હુમલો : ફાયરિંગ થયું


રાજકોટની માધાપર ચોકડીએ વિનાયક વાટિકામાં બ્રહ્મ અગ્રણી પર હુમલો થયો છે. ઘટનામાં ફાયરિંગ થયાનું પણ કહેવામાં આવી રહ્યું છે. બ્રહ્મ સમાજના અગ્રણી પંકજભાઈ રાવલને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ કાફલો પણ દોડી ગયો છે.
પંકજભાઈ આજે સાંજે પોતાના નિવાસસ્થાને વિનાયક વાટીકામાં હતા ત્યારે આ બનાવ બન્યો છે. તેમને માથાના ભાગે ઇજા થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]