સુચક પરીવાર ગોરખમઢી મઢ દ્વારા આયોજિત નવચંડી યજ્ઞ - At This Time

સુચક પરીવાર ગોરખમઢી મઢ દ્વારા આયોજિત નવચંડી યજ્ઞ


સુત્રાપાડાના ગોરખમઢી ખાતે સુચક પરિવારના કુળદેવી અંબે માતાના મઢે તા.૨૦/૧૦અને ૨૧/૧૦ સુચક પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ રાખવામાં આવેલછે પૂંજા વિધી તા.૨૦/૧૦ સવારે ૯થી શરૂ થશે જે તા.૨૧/૧૦ ના સાજે 4 કલાકે બીડું હોમાસે ત્યાર બાદ બટુક ભોજન ત્થા સમૂહ પ્રસાદી તેમજ 22-20-10-23 ને રવિવાર ના રોજ અષ્ટમી નું હવન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે તો દરેક સુચક પરિવાર હાજરી આપવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યુ છે વધુ જાણકારી માટે સમિતિ નો ફોન ઉપર સંપર્ક કરવો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.