બાપુનગર અમદાવાદ માં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમસ્ત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bhceaohkzvhkc2sk/" left="-10"]

બાપુનગર અમદાવાદ માં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમસ્ત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો….


બાપુનગર અમદાવાદ માં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમસ્ત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો....
ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ બાપુનગર દર વર્ષે અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકર્મ રાખવામાં આવે છે આ વખતે પણ દર વર્ષ ની જેમ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ભીડભંજન હનુમાન મંદિરની બાજુમાં.બાપુનગર.માં રાખવામાં આવ્યો હતો
ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા અમદાવાદ શહેરમાં રહેતા સમસ્ત અનુસૂચિત જાતિના
ધોરણ ૧૦ અને ૧૨ ના ૩૪૫ જે સારા માર્ક લાવી પાસ થયેલ વિદ્યાર્થીઓ સન્માન અને મેડલ આપવામાં આવ્યા હતા..
આ કાર્યકરમાં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ BVCT ટીમના ફાઉન્ડર કેતનભાઈ પરમાર અને બાપુનગર ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ બાપુનગર વોર્ડ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.. દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]