પ્રધાનમંત્રી Narendra Modi સાહેબની મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર 8 ના બુથ નંબર - 161 ખાતે નિહાળવામાં આવ્યો હતો - At This Time

પ્રધાનમંત્રી Narendra Modi સાહેબની મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર 8 ના બુથ નંબર – 161 ખાતે નિહાળવામાં આવ્યો હતો


પ્રધાનમંત્રી Narendra Modi સાહેબની મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર 8 ના બુથ નંબર - 161 ખાતે નિહાળવામાં આવ્યો હતો...

આદરણીય પ્રધાનમંત્રી Narendra Modi સાહેબની મન કી બાતનો કાર્યક્રમ વોર્ડ નંબર 8 ના બુથ નંબર - 161 ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નિહાળ્યો હતો...

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, કાઉન્સિલર નીલમબેન, સ્નેહલબેન, પરીનભાઈ, ભાઇજીભાઈ, ગૌરાંગભાઈ, શિલ્પનભાઈ, જિલ્લા યુવા મોરચા પ્રભારી કમલેશભાઈ, મુકેશભાઈ પાટીલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી મિકુલભાઈ, સહિત સંગઠનના સભ્યો, અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.