નડિયાદ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની "મન કી બાત" કાર્યક્રમ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે નિહાળવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bdfryzlfguh0tpjy/" left="-10"]

નડિયાદ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની “મન કી બાત” કાર્યક્રમ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે નિહાળવામાં આવ્યો હતો


નડિયાદ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની "મન કી બાત" કાર્યક્રમ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે નિહાળવામાં આવ્યો હતો...

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની "મન કી બાત" કાર્યક્રમ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે નિહાળ્યો હતો...

આ પ્રસંગે સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા અન્ય સંતશ્રી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રીમતી જહાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, મધ્ય ઝોન આઈટી ઇન્ચાર્જ શ્રી હર્ષિલભાઈ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી સંજયભાઈ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ શ્રી હિરેનભાઈ, મહામંત્રી શ્રી તેજસભાઈ - હિતેશભાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]