વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ના પટાઆંગણ નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા સ્વચ્છ અને પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન નો ક્રાયૅક્રમ કરવા માં આવ્યો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે હાટકેશ્વર મહાદેવ ના પટાઆંગણ માં નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા ભારત સરકાર ના "સ્વચ્છ ભારત ૨.૦" ક્રાયૅક્રમ કરવા આવ્યો હતો આ ક્રાયૅક્રમ માં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અને સ્વચ્છતા સંદેશો પહોચાડવા માટે વડનગર બ્લોક ના ધ્રુવ કુમાર સિંધુની અને વડનગર નગરપાલિકા વર્તમાન ના ઉપપ્રમુખ કાનજી જે ઠાકોર, અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ધેમરજી ઠાકોર આ ક્રાયૅક્રમ ભાગ લીધો હતો અને પ્રજાજનો પોતાનુ ધર આંગણુ શેરી મહોલ્લા ગામ તાલુકો જિલ્લો રાજય તથા દેશ માં ગમે ત્યાં ગંદકી કે કચરો તથા વેસ્ટ પ્લાસ્ટિક વગેરે કચરો ફેંક વો નહીં અને પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષો છોડ વાવવા જોઈએ અને ઓક્સિજન આપનારા વૃક્ષારોપણ કરવુ જોઇએ તેવો સંદેશો આપ્યો હતો તેના, કારણે વરસાદ વધારે અને પાણી નો સંગ્રહ વધુ થાય તેથી વડનગર ની પ્રજાજનો દરરોજ પાણી મળે અને આરોગ્ય તંદુરસ્ત રહે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]