ગ્રીનમેન સદભાવના વૃદ્ધાશ્રમ ના સ્થાપક ડોબરીયા અને ગ્રામસેતુ ના પ્રકાશક કમાણી નું સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના ટ્રસ્ટી રાજપરા દ્વારા સન્મામ - At This Time

ગ્રીનમેન સદભાવના વૃદ્ધાશ્રમ ના સ્થાપક ડોબરીયા અને ગ્રામસેતુ ના પ્રકાશક કમાણી નું સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના ટ્રસ્ટી રાજપરા દ્વારા સન્મામ


રાજકોટ.સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ૨ાજકોટ નાં સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી તેમજ હરીયાળા ગુજરાતનાં વિકાસ માટે પ્રતિબધ્ધ છે અને જેમને “ધ ગ્રીન મેન”તરીકે ઓળખવામાં આવે છે તેવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું શિલ્ડ અર્પણ કરીને
સન્માનિતકર્તા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબીનાં સ્થાપક ટ્રસ્ટી તેમજ ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા.અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા કરોડો વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન ક૨વામાં આવી ૨હયું છે. ઉપ૨ાંત આ સદભાવના વૃધ્ધાશ્રમમાં અતિ સુવિધા સાથે સેંકડો વડીલ વૃધ્ધોની સેવા-સુશ્રૃષા થઈ ૨હી છે તેમજ પશુ-પક્ષીઓ અને મુંગા પ્રાણીઓની કાળજી લેવામાં આવી છે.આ પ્રસંગે અનેક સેવાકિય અને ગ્રામ્ય જીવન નો ધબકાર "ગ્રામસેતુ" ના પ્રકાશક રચનાત્મક કલમ નવેશી "ગ્રામસેતુ"સામાયિક ના માધ્યમ થી હદયસ્પર્શી પ્રવૃતિઓમાં અગ્રેસ૨ આંત૨૨ાષ્ટ્રીય ઉદ્યોગપતિ એવા ડોકટર પંપ-રાજકોટ નાં ડાયરેકટર શ્રી પરશોતમભાઈ કમાણી પણ ઉપસ્થિત હતા.બંને મહાનુભવો નું સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ ના હસ્તે ગદગદિત કરતું સન્માન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.