વડોદરા કાંડ: પોલીસની ગંભીર બેદરકારી. - At This Time

વડોદરા કાંડ: પોલીસની ગંભીર બેદરકારી.


વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું પોલીસે પાસે સાચું એડ્રેસ નથી. FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઇ બીજું જ રહે છે. બે વર્ષ પહેલા જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.