સાળંગપુરધામ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે મળ્યું આમંત્રણ તા.07-01-2024 - At This Time

સાળંગપુરધામ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે મળ્યું આમંત્રણ તા.07-01-2024


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવારે તા.07-01-2024ના રોજ સંધ્યા સમયે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સાળંગપુરધામ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીને શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.