ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફિઝીયોથેરાપી સારવારનું કેન્દ્ર રાધનપુર રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે - At This Time

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફિઝીયોથેરાપી સારવારનું કેન્દ્ર રાધનપુર રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે


"જન સેવા એ જ પ્રભુ સેવા"

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફિઝીયોથેરાપી સારવારનું કેન્દ્ર રાધનપુર રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે...

જેમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોક કલ્યાણ અર્થે ખૂબ જ રાહત દરે ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે...

જેની આપ શ્રી ને જાણ કરવામાં આવે છે.

શાખા 1:

12 જન સેવા કેન્દ્ર ફિઝિયોથેરાપી કેન્દ્ર, શ્રી રામ કોમ્પલેક્ષ , પ્રકાશ સોસાયટી ની સામે ઓર્બીટ કોમ્પલેક્ષ ની પાસે માધવ પ્લાયવુડ ની પાસે રાધનપુર મહેસાણા 2

શાખા 2 :

16/21 અનુપ માર્કેટ, જીઈબી પાસે, કે.કે વિધાલય ની નજીક માનવ આશ્રમ રોડ
મહેસાણા 1

8758972387

આ મેસેજ ને અન્ય લોકો સુધી પહોંચાડો જેથી આ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાનું લાભ અન્ય લોકો પણ લઈ શકે.
- ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.