અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


માળીયા હાટીના સ્વ.મોહનભાઈ લેખરાજમલ ચંદાણીના પુત્ર અશોકભાઈ મોહનભાઈ ચંદાણી ઉંમર ૫૫ તે સ્વ લાલચંદભાઈ. સ્વ જગદીશભાઈ, હરેશભાઈ, ભગવાનજીભાઈના ભાઈ તેમજ પંકજભાઈ તથા કરણભાઈ ના પિતાશ્રી નું અવસાન થયેલ છે તેમજ તારીખ 19 સોમવારના રોજ પગડીયૂ(ઉઠમણું) સ્થળ જુલેલાલ મંદિર બારોટ શેરી માલબાપા મંદિરની બાજુમાં 5:30 વાગે રાખેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.