અવસાનનોંધ (ઈશ્વરિયા ગામ ) - At This Time

અવસાનનોંધ (ઈશ્વરિયા ગામ )


વિસાવદરમાં ઇશ્વરીયા ગામમાં પૂર્વ સરપંચ સ્વર્ગલોક થયા

વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામના રહીશ ગોવિંદભાઈ મેઘાભાઈ દાફડા જેવો ઈશ્વરીયા ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને આજરોજ તારીખ 17.07.2020 શુક્રવારના રોજ તેમનું અવસાન થયેલ છે.

Report By Haresh Maheta Visavadar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.