ગોધરા કાંડમાં હુતાત્માં થયેલા કાર સેવકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/alb9qe9vucgzuabu/" left="-10"]

ગોધરા કાંડમાં હુતાત્માં થયેલા કાર સેવકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.


આજ તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ મંગળવાર ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં રોકડીયા હનુમાનજી મહારાજના મંદિર પાસે સાંજે ૬:૦૦ કલાકે ગોધરા કાંડમાં હુતાત્માં થયેલાં કાર સેવકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવાનું વિશ્વ હિન્દુ પરિષદ અમરાઈવાડી જીલ્લા તરફથી આયોજન કરવામાં આવેલ,

આ હુતાત્માં થયેલા કારસેવકોના શ્રદ્ધાંજલી ના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરાઈવાડી જીલ્લા અને પ્રખંડનાં તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહી જય શ્રી રામ ના નારા લગાવી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]