વડનગર ની પ્રજાજનો ને પોતાના વાહનો લાયસન્સ તથા આર સી બુક તથા મોટરસાયકલ કાગળ સાથે રાખવા તેવું સરકાર શ્રી દ્વારા સોશિયલ મીડિયાના આદેશ થી જનહિત જારી - At This Time

વડનગર ની પ્રજાજનો ને પોતાના વાહનો લાયસન્સ તથા આર સી બુક તથા મોટરસાયકલ કાગળ સાથે રાખવા તેવું સરકાર શ્રી દ્વારા સોશિયલ મીડિયાના આદેશ થી જનહિત જારી


સોશિયલ મીડિયા માં એક મેસેજ ફરતો થયો છે કે આવતીકાલ થી સરકાર શ્રી દ્વારા 1મહિના સુધી બાઈક હોય કે ફોરવીલ ગાડી જો તમારા જોડે લાઇસન્સ કે આર સી બુક અને હેલ્મેટ ના હોય તો મહેરબાની કરી ને બહાર જવાનું ટાળજો કેમ કે આવતી કાલ થી કોઈ પણ ભલામણ ચાલશે નહીં અને ગાડી સીધી પોલીસ સ્ટેશને મૂકી દેવામાં આવસે જેની તમામ મિત્રો એ નોંધ લેવી અને બીજા લોકો ને પણ જાગૃત થાય તે માટે સરકાર એ આ મેસેજ જનહિત માં જારી કરવામાં આવ્યો છે તેથી દરેક વાહન ચાલકો એ ધ્યાન રાખી ને પોતાના વાહનો લાયસન્સ તથા વાહન ના તમામ કાગળી રાખવા કારણ કે બીજા તાલુકા અને જિલ્લા ની પોલીસ આપણા તાલુકામાં રહેશે અને આપણા તાલુકા ની પોલીસ બીજા તાલુકા માં રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.