આણંદ જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ શરૂ - At This Time

આણંદ જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ શરૂ


આણંદમાં 110 સ્થળે રાજકીય લખાણો પર કૂચડો ફેરવાયો

70થી વધુ બેનેરો અને 200 પોસ્ટર દૂર કરાયા

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરતાની સાથે દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. આણંદ શહેરમાં પણ આચારસંહિતાનું પાલન કરાવવા તંત્ર કામે લાગ્યું છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેર સ્થળો પર પોસ્ટર અને પાર્ટીના ચિહ્નનોની ચિતરામણી કરવામાં આવી હતી. જેના પર 110 સ્થળોએ કૂચડો ફેરવી દેવાયો છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.