12 મી માર્ચ દાંડી યાત્રા દીવસ - At This Time

12 મી માર્ચ દાંડી યાત્રા દીવસ


12 મી માર્ચ દાંડી યાત્રા દીવસ

12મી માર્ચ, 1930નો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ “દાંડીયાત્રા”થી સ્વતંત્રતા સંગ્રામને વધુ વેગવંતો બનાવ્યો હતો.
પૂજ્ય બાપુ અને સ્વતંત્રતા સંગ્રામનાં પ્રત્યેક સેનાનીઓને હૃદયપૂર્વક પ્રણામ કરું છું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.