બરવાળા મકરસક્રાંતિ ના પર્વ ખેલાયો ખૂની ખેલ યુવાન ને શરી ના ઘા ઝીંકી કરાઈ હત્યા - At This Time

બરવાળા મકરસક્રાંતિ ના પર્વ ખેલાયો ખૂની ખેલ યુવાન ને શરી ના ઘા ઝીંકી કરાઈ હત્યા


બોટાદ જિલ્લા ના બરવાળા શહેર ખાતે ઉતરાયણ પર્વ ના તહેવારમાં બરવાળા રાવળ શેરી માં રહેતા સંજય ઉર્ફે લાલો નામ ના વ્યક્તિ ની કરાય હત્યા

રાવળ શેરી માં રહેતા એક યુવાનની શરી ના ઘા ઝીંકી કરાઈ હત્યા

બરવાળા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવી

જૂની અદાવતને કારણે કરવામાં આવી હત્યા

બરવાળા પોલીસ વધુ તપાસ હાથ ધરી

આરોપી ની પકડવા ચક્રો ગતિમાન

મૃતકની લાશને પી.એમ માટે બરવાળા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.